સુરતમાં વરાછા ઝોનમાંથી 26 દિવસથી ગુમ થયેલા અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

0
7
સુરતમાં વરાછા ઝોનમાંથી 26 દિવસથી ગુમ થયેલા અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સુરતમાં વરાછા ઝોનમાંથી 26 દિવસથી ગુમ થયેલા અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સુરત કોર્પોરેશન : સુરત પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગવાના કેસમાં AAPના બે કોર્પોરેટરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ કેસમાં પાલિકાના ઝોનલ ઓફિસર અને AORની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસે તપાસ શરૂ કરતાં ઝોનલ અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગોતરા જામીન માટે પણ અરજી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here