સુરતમાં ટ્રક અકસ્માત: સુરતમાં બે માર્ગ અકસ્માતમાં, મંગળવારે બપોરે અડાજણના મધુવન સર્કલ પાસે તેમની સાયકલ વાહન સાથે અથડાતાં કાપડના વેપારીના વૃદ્ધ પિતાનું મૃત્યુ થયું હતું. અન્ય એક બનાવમાં મંગળવારે સવારે ઊના પાટિયામાં ઘઉં વેચવા જતાં એક વૃદ્ધનું સાયકલને ટ્રકે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કાપડના વેપારીના પિતાનું અવસાન
નવી સિવિલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અડાજણમાં સંજીવકુમાર મટીરીયલ પાસે રાજહંસ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષીય જ્ઞાનચંદ લેખરાજ છટાણી મંગળવારે બપોરે સાયકલ પર કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા. તે સમયે, એલ.