નોન ટીપી વિસ્તારમાં રાહત: રાજ્યના 8 શહેરો સહિત ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. આ વિસ્તારના જમીન ધારકોને હાલમાં જે પ્રીમિયમ ભરવાનું છે તેમાં રાહત આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારોમાં નોન ટી.પી.