મુંબઈના વેપારીના પેમેન્ટમાં રૂ.42.48 લાખના હીરાની ખરીદી

મુંબઈના વેપારીના પેમેન્ટમાં રૂ.42.48 લાખના હીરાની ખરીદી

મુંબઈના વેપારીના પેમેન્ટમાં રૂ.42.48 લાખના હીરાની ખરીદી

– શ્રીપતિ જ્વેલર્સના નામે વેપાર કરતી જેક્વીન દેસાઈએ કાપોદ્રાના ક્રીણાલ જેમ્સના તૈયાર હીરા મુંબઈની ઓફિસમાં મોકલ્યા હતા.

અમદાવાદઃ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા સહિતની માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓ સાથે વિરોધ કર્યો. (તસવીર ભુપેન્દ્ર રાણા) ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની પડતર માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી છે. આ સાથે આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ ‘તાનાશાહી બંધ કરો’ના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. (તસવીર ભુપેન્દ્ર રાણા) આ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ 10 પૈસા શાકભાજી અને 60 પૈસા તુવેરની દાળ, બાળક દીઠ 3 રૂપિયા ફળ આપવામાં આવે છે, હવે આટલા ભાવે કુપોષણ કેવી રીતે દૂર કરી શકાય. આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. (તસવીર ભુપેન્દ્ર રાણા) ઉલ્લેખનીય છે કે નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન ન અપાતા આંગણવાડી અને આશા વર્કરોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. આ પણ વાંચોઃ ભારતના બે ટાપુ સમુદ્રે ગળી ગયા! હવે ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર પર ખતરો છે, સમય પણ ઘણો ઓછો છે, અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. વધુ વાંચો

અમદાવાદઃ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા સહિતની માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓ સાથે વિરોધ કર્યો. (તસવીર ભુપેન્દ્ર રાણા) ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની પડતર માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી છે. આ સાથે આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ ‘તાનાશાહી બંધ કરો’ના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. (તસવીર ભુપેન્દ્ર રાણા) આ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ 10 પૈસા શાકભાજી અને 60 પૈસા તુવેરની દાળ, બાળક દીઠ 3 રૂપિયા ફળ આપવામાં આવે છે, હવે આટલા ભાવે કુપોષણ કેવી રીતે દૂર કરી શકાય. આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. (તસવીર ભુપેન્દ્ર રાણા) ઉલ્લેખનીય છે કે નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન ન અપાતા આંગણવાડી અને આશા વર્કરોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. આ પણ વાંચોઃ ભારતના બે ટાપુ સમુદ્રે ગળી ગયા! હવે ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર પર ખતરો છે, સમય પણ ઘણો ઓછો છે, અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. વધુ વાંચો

– ચાર મહિના પછી પૈસા ન ચુકવનાર ઉત્પાદકે ઉઘરાણીને માત્ર રૂ.2.40 લાખ ચૂકવ્યા.

સુરત, : સુરતના કાપોદ્રામાં ડાયમંડ યુનિટ ધરાવતા ઉત્પાદકની મુંબઈ ઓફિસમાંથી મુંબઈ સીપીટી ટાંકીમાં શ્રીપતિ જ્વેલર્સના નામે વેપાર કરતા વેપારીને રૂ.44 મળ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]