ભક્તોએ દ્વારકાધીશને સોનાથી શણગારીને ભગવાનના આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરી હતી

ભક્તોએ દ્વારકાધીશને સોનાથી શણગારીને ભગવાનના આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરી હતી

ભક્તોએ દ્વારકાધીશને સોનાથી શણગારીને ભગવાનના આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરી હતી

દ્વારકાધીશ મંદિર: આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા ભક્તો ભગવાનના આશીર્વાદ લઈને તેમના નવા વર્ષની શરૂઆત કરે છે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોનો પૂર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષની શરૂઆતમાં ભગવાન દ્વારકાધીશને પણ સોનાથી મઢવામાં આવ્યા હતા.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]