બીજાપુરની શાળામાં સિરીઝ લગાવતી વખતે કરંટ લાગતા 9માના વિદ્યાર્થીનું મોત, આચાર્ય સહિત 4 સામે ફરિયાદ

બીજાપુરની શાળામાં સિરીઝ લગાવતી વખતે કરંટ લાગતા 9માના વિદ્યાર્થીનું મોત, આચાર્ય સહિત 4 સામે ફરિયાદ

બીજાપુરની શાળામાં સિરીઝ લગાવતી વખતે કરંટ લાગતા 9માના વિદ્યાર્થીનું મોત, આચાર્ય સહિત 4 સામે ફરિયાદ

વિજયપુર શાળાના વિદ્યાર્થીનું મોત: મહેસાણા જિલ્લાના બીજાપુરની એક શાળામાં સીરીઝ લગાવતી વખતે ધોરણ 9ના વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ મામલે વિજાપુર પોલીસે આચાર્ય, બે શિક્ષકો અને એક સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 15 દિવસમાં 10 બળાત્કાર, દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય હોવાનો દાવો પોકળ

મળતી માહિતી મુજબ વિજાપુરની સેન્ટ જોસેફ વિજાપુર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ગરબાના કારણે શાળાને શણગારવામાં આવી રહી હતી. જેમાં શાળામાં સિરીઝ લગાવતી વખતે ત્રણ બાળકો અને બે કારીગરો વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]