દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક બાંધકામો સહિત 30 કરોડથી વધુની સરકારી જમીનનો પર્દાફાશ

0
12
દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક બાંધકામો સહિત 30 કરોડથી વધુની સરકારી જમીનનો પર્દાફાશ

દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક બાંધકામો સહિત 30 કરોડથી વધુની સરકારી જમીનનો પર્દાફાશ

દ્વારકા મેગા ડિમોલિશન: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ હટાવ કામગીરી ચાલુ છે. બાલાપરમાં ત્રણ દિવસમાં 260 જેટલા મકાનો ધરાશાયી થયા છે. આ સાથે ગેરકાયદે બાંધકામો દૂર કરીને 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ત્રણ દિવસમાં 30 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલી ગઈ છે.

ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here