‘દિવાળીના દિવસે મૃતદેહ લાવવા નહીં…’ વિવાદ વધતાં સુરત સ્મશાનગૃહના સંચાલકે માફી માંગી


સુરત સમાચાર: સુરતમાં દિવાળી પર સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કારને લઈને વિવાદ થયો હતો. જેમાં સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહના કર્મચારીએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. કર્મચારીએ કહ્યું કે દિવાળી પર મહેમાનો આવ્યા ત્યારે તમે મૃતદેહ લઈને આવ્યા હતા. જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. હવે મેનેજરે આ વિવાદ અંગે માફી માંગી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version