જોધપુરની જેલમાં રહેલા પિતા આસારામને મળવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, સરકારે કર્યો વિરોધ

જોધપુરની જેલમાં રહેલા પિતા આસારામને મળવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, સરકારે કર્યો વિરોધ

જોધપુરની જેલમાં રહેલા પિતા આસારામને મળવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, સરકારે કર્યો વિરોધ

આસારામને મળવા માંગતા હતા નારાયણ સાંઈ સુરતની જેલમાં બંધ નારાયણ સાંઈએ જોધપુર જેલમાં બંધ આસારામને મળવા માટે જામીન આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા દર્શાવી અરજીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક લવ જેહાદઃ જીગરના વેશમાં ‘જિયાદે’ કચ્છની યુવતીને ફસાવી, છેડતીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

જ્યારે નારાયણ સાંઈ સુરતથી જોધપુર વિમાનમાં મુસાફરીનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતા, ત્યારે નારાયણ સાંઈએ જોધપુર જેલમાં આસારામની તબિયત સારી ન હોવાથી એક દિવસ જેલની મુલાકાત લેવાની વિનંતી કરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]