આસારામને મળવા માંગતા હતા નારાયણ સાંઈ સુરતની જેલમાં બંધ નારાયણ સાંઈએ જોધપુર જેલમાં બંધ આસારામને મળવા માટે જામીન આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા દર્શાવી અરજીનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક લવ જેહાદઃ જીગરના વેશમાં ‘જિયાદે’ કચ્છની યુવતીને ફસાવી, છેડતીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
જ્યારે નારાયણ સાંઈ સુરતથી જોધપુર વિમાનમાં મુસાફરીનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતા, ત્યારે નારાયણ સાંઈએ જોધપુર જેલમાં આસારામની તબિયત સારી ન હોવાથી એક દિવસ જેલની મુલાકાત લેવાની વિનંતી કરી હતી.