રતનપરની ભોગાવો નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી

વાલી-વારસ શોધવા પોલીસ તપાસ

ત્રણ-ચાર દિવસથી પાણીમાં પડેલા મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિતના તાલુકાઓમાં બિનવારસી હાલતમાં મૃતદેહ મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના ગંદા પાણીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ જોરાવરનગર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here